8 પાસ ભરતી: Panchmahal Watchman Bharti: પંચમહાલમાં આવી 8 પાસ માટે ચોકીદારની સીધી ભરતી

જો તમે પંચમહાલ ચોકીદારની ભરતી 2025 શોધી રહ્યા છો તો યોગ્ય જગ્યાએ છો, અહીં અમે Panchamahal માં Chowkidar ની 2 જગ્યાઓ માટે થઈ રહેલ ભરતી વિષે વિગતે જાણકારી આપી છે, જો તમે anchamahal Chowkidar Job 2025 ની જાહેરાત, પોસ્ટ, તારીખ, પગાર, અરજી અને પરીક્ષા વિષે જાણવા માંગો છો તો આ માહિતી વાંચો.

પંચમહાલમાં અંબિકા બક્ષીપંચ કુમાર છાત્રાલય દ્વારા જાહેર કરાયેલ આ ચોકીદારની જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધોરણા 8 પાસ હોય તો અરજી કરી શકે છે. જે 10 દિવસમાં અરજી મોકલવાની રહેશે. સરકારના ધારા ધોરણ મુજબ પગાર ચૂકવવામાં આવશે. 


Panchmahal Watchman Bharti 2025 વિષે

સંસ્થાઅંબિકા બક્ષીપંચ કુમાર છાત્રાલય, આંગળીયા અને કબીર કુમાર (વિ.જા.) છાત્રાલય, સાંકલી
પોસ્ટનું નામચોકીદાર
કુલ જગ્યા2
નોકરી સ્થળપંચમહાલ (આંગળીયા, સાંકલી)
ફોર્મ શરુ થવાની તારીખશરુ છે
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ10 દિવસમાં
અરજી કરવાની રીતઓફલાઈન
પગાર ધોરણસરકારશ્રીના ધારા ધોરણ મુજબ

જગ્યાઓ

ક્રમછાત્રાલયનું નામખાલી જગ્યાજાતિ
1અંબિકા બક્ષીપંચ કુમાર છાત્રાલય, આંગળીયા, તા.ગોધરા, જિ.પંચમહાલચોકીદાર-૧સા.શૈ.પ.વર્ગ
2કબીર કુમાર (વિ.જા.) છાત્રાલય, સાંકલી, તા.ગોધરા, જિ.પંચમહાલચોકીદાર-૧સા.શૈ.પ.વર્ગ

Watchman Job In Panchmahal શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટેની લાયકાત ધોરણ 8 પાસ છે.

અરજી ફી

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ ફી ભરવાની જરૂર નથી.

પગાર ધોરણ

સરકારશ્રીના ધારા ધોરણ મુજબ ચુકવવામાં આવશે

અગત્યની તારીખો

ફોર્મ શરુ થવાની તારીખ23 જાન્યુઆરી 2025
અરજી મોકલવાની છેલ્લી તારીખ10 દિવસમાં

ફોર્મ કઈ રીતે ભરવું ?

આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓફલાઈન છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહિત દિન-૧૦ માં નીચે જણાવેલ સરનામે આર.પી.એડી.થી અરજી મોકલવાની રહેશે.

આ ભરતી બે અલગ અલગ છાત્રાલય માટેની છે જે બંનેના અરજી માટેના સરનામાં નીચે આપેલ છે.

અરજી મોકલવાનું સરનામું

1. અંબિકા બક્ષીપંચ કુમાર છાત્રાલય, આંગળીયા માટે નું સરનામું
પ્રમુખશ્રી,પંચમહાલ લિ જિલ્લ યુવક મંડળ,ગોધરા
c/o કબીર કુંજ મહંતશ્રી ૧૦૮ ચેતનદાસજી શિક્ષણ સંકુલ, ચંચેલાવ રેલ્વે સ્ટેશનની સામે,હોટલ
વે-વેઈટની બાજુમાં મું.સાંકલી.તા.ગોધરા,જિ.પંચમહાલ ૩૮૯૧૨૦

2. કબીર કુમાર (વિ.જા.) છાત્રાલય, સાંકલી માટે નું સરનામું
મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ૠજુલ પ્રતિષ્ઠાન,ગાંધીનગર
c/o કબીર કુંજ મહંતશ્રી ૧૦૮ ચેતનદાસજી શિક્ષણ સંકુલ, ચંચેલાવ રેલ્વે સ્ટેશનની સામે,હોટલ
વે-વેઈટની બાજુમાં મું.સાંકલી,તા.ગોધરા,જિ.પંચમહાલ ૩૮૯૧૨૦

Imp Links

સંપૂર્ણ માહિતી જુઓઅહીં ક્લિક કરો
NotificationClick Here
Join WhatsApp Click Here
Telegram GroupClick Here
નવી ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો